- કન્યાની ઉંમર ૧૮ વર્ષથી ઉપર અને છોકરાની ઉંમર ૨૧ વર્ષથી વધુ હોવી જોઇએ.
- આ યોજનાનો લાભ ફકત એક જ વખત (એક યુગલદીઠ) મળવાપાત્ર રહેશે.
- આ યોજના હેઠળ નિચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે.
- આ યોજના હેઠળ લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની હોય છે.
દિવ્યાંગતા |
મળવાપાત્ર
યોજનાનો લાભ |
અંધત્વ |
૪૦ ટકા કે તેથી
વધુ |
આનુવંશિક કારણોથી
થતો સ્નાયુક્ષય |
૪૦ ટકા કે તેથી
વધુ |
સાંભળવાની ક્ષતિ |
૭૧ થી ૧૦૦ ટકા |
ક્રોનિક
ન્યુરોલોજીકલ સ્થીતિ |
૫૦ ટકા કે તેથી
વધુ |
સામાન્ય ઇજા
જીવલેણ રકતસ્ત્રાવ |
૫૦ ટકા કે તેથી
વધુ |
ઓછી દ્રષ્ટી |
૪૦ ટકા કે તેથી
વધુ |
ધ્રુજારી
સ્નાયુબધ્ધ કઠોરાતા |
૫૦ ટકા કે તેથી
વધુ |
બૌધ્ધિક અસમર્થતા |
૫૦ ટકા કે તેથી
વધુ |
હિમોગ્લોબિનની
ઘટેલી માત્રા |
૫૦ ટકા કે તેથી
વધુ |
રકતપિત-સાજા
થયેલા |
૪૦ ટકા કે તેથી
વધુ |
દીર્ધ કાલીન
અનેમિયા |
૫૦ ટકા કે તેથી
વધુ |
એસીડના હુમલાનો
ભોગ બનેલા |
૪૦ ટકા કે તેથી
વધુ |
હલન ચલન સથેની
અશકતતા |
૪૦ ટકા કે તેથી
વધુ |
સેરેબલપાલ્સી |
૪૦ ટકા કે તેથી
વધુ |
વામનતા |
૪૦ ટકા કે તેથી
વધુ |
માનસિક બિમાર |
૫૦ ટકા કે તેથી
વધુ |
બહુવિધ
સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિક્રુતિ |
૪૦ ટકા કે તેથી
વધુ |
ખાસ અભ્યાસ
સંબધિત વિકલાંગતા |
૫૦ ટકા કે તેથી
વધુ |
વાણી અને ભાષાની
અશકતતા |
૫૦ ટકા કે તેથી
વધુ |
ચેતાતંત્ર-ન્યુરોનીવિકાસલક્ષી
સ્થિતિમાં ક્ષતિ |
૫૦ ટકા કે તેથી
વધુ |
બહેરા અંધ્ત્વ
સહિત અનેક અપંગતા |
૫૦ ટકા કે તેથી
વધુ |
- કન્યા/કુમારનો સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ
- રહેઠાણ નો પુરાવો (રેશન કાર્ડ/વીજળી બીલ/ડ્રાઇવિંગ લાઈસન્સ/આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક)
- અરજદારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર
- કન્યા/કુમારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર
- અરજદારનો સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ
- બંનેના સંયુકત લગ્ન વખતના ફોટા
- લગ્ન કંકોત્રી
- બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક
- લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર